ખેડા બ્રેકીંગ
- ડાકોર રણછોડજી મંદિરમાં આવ્યું રોકડ દાનનું ઘોડાપૂર
- એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું 1.11.11.111 નું દાન
- ડાકોર મંદિરમાં સૌપ્રથમવાર આટલું મોટું રોકડ દાન આવ્યું
- અમદાવાદના એક ભક્ત દ્વારા કરવામાં આવ્યું દાન
- પોતાના સ્વર્ગવાસી પિતાની પાછળ કર્યું અધધધ રોકડ દાન
- ટેમ્પલ કમિટી દ્વારા દાનવીરનું કરવામાં આવ્યું સન્માન
- દાન વખતે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર રહ્યા હજાર
- ડાકોરના રહેવાસી છે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર