ઉત્તરપ્રદેશમાં મોસમ અને આંધીનાં તોફાને એવું કહેર કર્યું છે કે રાજ્યમાં 73 લોકોની મોત થઇ ગઈ છે. ત્યાં જ આ મુદ્દા પર રાજનીતિ ગરમાઈ ગઈ છે. પીડિતોના ઘાવ પર માલમ લગાવવાની જગ્યાએ નેતા એક બીજા પર પલટવાર કરી રહ્યા છે. તોફાનથી થયેલા લોકોની મોત પર અખિલેશ યાદવની ટ્વિટ પર યોગી આદિત્યાનાથે પલટવાર કર્યો છે.
CM Yogi Adityanath distributes cheques to people affected by dust storm in Agra's Fatehabad. CM says, "Relief has been provided to the affected. Kin of those who died have been given Rs 4 lakhs as ex-gratia and the injured are given free treatment in hospitals." pic.twitter.com/D04flBIyjT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 5, 2018
ત્યાં જ યોગી આદિત્યનાથે આગ્રાના ફતેહાબાદમાં તોફાનથી પ્રભાવિત લોકોણે ચેક આપ્યા છે. મારવા વડાના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર રૂપે આપવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પીટલમાં ફ્રી સારવાર કરવાનું વચન આપ્યું છે. ત્યાં યોગી આદિત્યનાથે આ જગ્યાનું હવાઓ પરીક્ષણ પણ કર્યું હતું.
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આંધી તોફાનનાં કારણે એક બીજાને નીચા દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. એક તરફ અખિલેશ યાદવે ટ્વિટ કરીને યોગી પર નિશાનો સાધ્યો હતો કે સીએમને કર્ણાટકનો ચુંટણી પ્રચાર છોડીને ઘટના સ્થળે આવવું જોઈએ. જનતાએ તેમને પોતાના પ્રદેશની સમસ્યાઓના સમાધાન માટે ચુંટ્યા છે, નહિ કે કર્નાતાકની રાજનીતિ માટે. આવી પરિસ્થિતિમાં પણ જો તે પાછા નથી ફરતા તો તેમને પોતાનો મઢ ત્યાં જ સ્થાપિત કરી લેવો જોઈએ. આપને જણાવી દઈએ કે યોગો આદિત્યનાથ કર્ણાટકમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા નિભાવી રહ્યા છે.
Chief Minister Yogi Adityanath takes an aerial survey of the areas that were affected by the dust storms. pic.twitter.com/hf28Kw2Bya
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 5, 2018
ત્યાં જ યોગી આદિત્યનાથે અખિલેશને ત્વિત કરીને જણાવ્યું હતું કે આ ખુબ દુખદ છે કે આવા ગંભીર મુદ્દા પર રાજનીતિ કરવામાં આવી રહી છે. સમાજવાદી પાર્ટીને થોડી સંવેદનશીલતા દર્શાવવી જોઈએ અને પીડિતોના જખ્મો પર માલમ લગાવવો જોઈએ નહિ કે મીઠું નાખવાનું કામ કરવું જોઈએ.
CM को कर्नाटक का चुनाव प्रचार छोड़कर तुरंत यूपी वापस आना चाहिए था. जनता ने उन्हें अपने प्रदेश की समस्याओं के समाधान के लिए चुना है, नाकि कर्नाटक की राजनीति के लिए. इन हालातों में भी अगर वो वापस नहीं आते हैं, तो फिर वो हमेशा के लिए अपना मठ वहीं बना लें. @CMOfficeUP
— Akhilesh Yadav (@yadavakhilesh) May 3, 2018
આગરામાં 132 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આવેલા તોફાનમાં ઘણા લોકોનો જીવ ગયો છે. લગભગ 90 મિનીટ સુધી ચાલેલી આંધીમાં, વરસાદના કારણે ઘણા વૃક્ષો પણ પડી ગયા છે, હોર્ડિંગ પણ પડી ગયા છે, ત્યાં ઘણા મકાન પણ પડી ગયા છે.
જાહેર છે કે પુરા ઉત્તર ભારતમાં બુધવારે મોદી રાત સુધી અને ગુરુવારે પણ મોસમ ખરાબ રહ્યો હતો જેના કારણે ઘણી બર્બાતી થઇ હતી. રાજસ્થાનમાં પણ આ આંધી તોફાનમાં 22 લોકોની મોત થઇ ગઈ છે અને 100 થી વધારે લોકો ઘાયલ થાય છે.
