Not Set/ કારગીલ વિજય દિવસ/ રાજનાથ સિંહે વીર જવાનને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુશ્મનોને કારગીલની જેમ….

આજે દેશભરમાં 21 મી કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે MoS રક્ષા શ્રીપદ નાયક અને ત્રણ સેનાના વડાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. Delhi: Defence Minister Rajnath Singh, MoS Defence Shripad Naik and three service chiefs pay […]

Uncategorized
9065959334858bf715a0517fd5a0dd38 1 કારગીલ વિજય દિવસ/ રાજનાથ સિંહે વીર જવાનને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુશ્મનોને કારગીલની જેમ....
9065959334858bf715a0517fd5a0dd38 1 કારગીલ વિજય દિવસ/ રાજનાથ સિંહે વીર જવાનને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- દુશ્મનોને કારગીલની જેમ....

આજે દેશભરમાં 21 મી કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે MoS રક્ષા શ્રીપદ નાયક અને ત્રણ સેનાના વડાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.