![#CoronaUpdateIndia/ દેશમાં લોકડાઉન છતા કોરોનાનાં સતત વધી રહ્યા છે કેસ, સંક્રમિત દર્દીઓનો આંકડો પહોંચ્યો... 3 b40c54b5169f5e97198ffb606d70148d 9 #CoronaUpdateIndia/ દેશમાં લોકડાઉન છતા કોરોનાનાં સતત વધી રહ્યા છે કેસ, સંક્રમિત દર્દીઓનો આંકડો પહોંચ્યો...](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/04/b40c54b5169f5e97198ffb606d70148d-9.jpg)
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કહેર વર્સાવી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસો સતત વધી રહ્યા છે અને દેશભરમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 1,074 પર પહોંચી ગયો છે, જ્યારે ચેપગ્રસ્ત કેસોની સંખ્યા 33,050 પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 66 લોકોનાં મોત કોરોના ચેપથી થયા છે જ્યારે દર્દીઓની સંખ્યામાં 1,718 નો વધારો થયો છે. મંત્રાલયે કહ્યું કે, 8,324 દર્દીઓ ચેપથી ઠીક થયા છે અને એક દર્દી દેશ છોડી ગયો છે. વળી 23,651 લોકોની હજી પણ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
With 1718 new cases & 67 deaths in the last 24 hours, the total number of #COVID19 positive cases in India rises to 33050 (including 23651 active cases, 1074 deaths, 8325 cured/discharged/migrated): Union Ministry of Health and Family Welfare pic.twitter.com/CHfLjMn8Iq
— ANI (@ANI) April 30, 2020