બુધવારે અયોધ્યામાં યોજાયેલા શ્રી રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન પર સમગ્ર દેશમાં ઉત્સવનું વાતાવરણ છે. લોકોએ આ પવિત્ર પ્રસંગને પોતાની રીતે યાદગાર બનાવ્યો. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠની વિદ્યાર્થીની શાલિની મિશ્રાએ રામનામ લખીને રામ મંદિરની તસવીર બનાવી છે.
ભગવાન રામ ચિત્રમાં મંદિરની પ્રતિકૃતિ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન રામ આશીર્વાદ આપી રહ્યા છે. વિદ્યાપીઠથી એમ.એડ કરી રહેલી શાલિનીએ જણાવ્યું હતું કે તે આ તસવીર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલશે. તેણે કહ્યું કે ચિત્ર બનાવવા માટે લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.