PRESS CONFERENCE/ CM રૂપાણીની સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ, જમીન ઉચાપત કાયદા મુદ્દે કરી શકે જાહેરાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…CM રૂપાણી સવારે 10 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ, જમીન ઉચાપત કાયદા મુદ્દે કરી શકે જાહેરાત

Breaking News
corona 196 CM રૂપાણીની સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ, જમીન ઉચાપત કાયદા મુદ્દે કરી શકે જાહેરાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • CM રૂપાણી સવારે 10 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ
  • જમીન ઉચાપત કાયદા મુદ્દે કરી શકે જાહેરાત
  • કેબિનેટ બેઠક પહેલા કરી શકે મોટી જાહેરાત
  • બીજી મહત્વની જાહેર પણ કરે તેવી શક્યતા

આપણ જુઓ – કેબિનેટની બેઠકમાં પાક નુકસાની પર થશે ચર્ચા,કોલ્ડવેવની આગાહી…Watch 7 AM News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…