મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ભાવનગર શાસનાધિકારી દ્વારા પરિપત્ર રદ કરાયો
- કોવિડની કામગીરીમાં શિક્ષકો માટે કરી હતી રજૂઆત
- 55 વર્ષના શિક્ષકોને રાહત માટે કરી હતી માગ
- શિક્ષકોને અનફિટ સર્ટી આપવા પરિપત્ર કરાયો હતો
- શાસનધિકારી દ્વારા અનફિટ સર્ટી આપવા પરિપત્ર કરાયો હતો
- પરિપત્રનો શિક્ષક સંઘ દ્વારા કરાયો હતો વિરોધ
- શિક્ષક સંઘે રા.શિ.વિભાગ સુધી કરી હતી રજૂઆત
- રજૂઆત બાદ પરિપત્ર રદ્દ કરવા સૂચના અપાઇ
- 55 વર્ષના શિક્ષકોને અનફીટ સર્ટી આપવાનો પરિપત્ર રદ્દ કરાયો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…