મુંબઈ
રિતેશ દેશમુખે મુંબઈના રાયગઢ કોર્ટમાં છત્રપતિ શિવાજીની મૂર્તિની સામે ફોટોશૂટ કરવા બદલ માફી માંગી છે. તેમણે ટ્વિટ પર ફોટોશૂટના ફોટા શેર કર્યા હતા, જેના પછી કેટલાક લોકો તેમનો વિરોધ કર્યો હતો.
રિતેશે 5 જુલાઈએ નિર્માતા રવિ જાધવ અને વિશ્વાસ પાટિલ સાથે ગયા હતા. વિશ્વાસ અનેક નવલકથાઓના લેખક છે. રિતેશે કહ્યું કે તે પ્રેરણા લેવા માટે શિવાજી મહારાજ પાસે હ્ય હતા. તેઓએ કહ્યું – ‘હું તેમની આદરમાં નમન કરું છું અને તેમને માળા પહેરાવી. હું ઘણાં વર્ષોથી તેમના ચરણોમાં બેસવા ઇચ્છતો હતો જ્યારે હું ત્યાં બેઠો હતો, ત્યારે અમે ત્યાના કેટલાક ફોટા પડ્યા અને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. આ બધું કરતા સમયે અમર મનમાં માત્ર ભક્તિ ભાવ જ હતો.અમે કોઈને દુઃખ પહોંચાડવા નથી માંગતા જો કોઈએ તેને દુઃખ થયું છે, તો હું માફી માગું છું. ‘
Visited Raigad Fort this morning, the capital of Maratha Empire. It’s an unimaginable high to feel the presence of one of the greatest warriors born in India Shri Chhatrapati Shivaji Maharaj. Nothing is more invigorating than bowing down and seeking his blessings. pic.twitter.com/MLAZ9MD8VF
— Riteish Deshmukh (@Riteishd) July 5, 2018
— Bhaskar Patil (@Bhaskar_Patil_) July 6, 2018
रितेश सर एक मराठा मुलगा म्हणून मी तुमच्या अभिनयाची मी खुप दाद द्यायचो.. पण तुमच्याकडून असली अपेक्षा कधीच नव्हती, तुम्ही शिवराय साकारत आहे चांगली गोस्ट आहे पण विचारने शिवराय बनाअजुन खुप चांगले वाटेल..
तुमच्याकडून ही अपेक्षा नव्हती आणि कधीच नसनार.. pic.twitter.com/LEV6ghR7Pe— Bhaskar Patil (@Bhaskar_Patil_) July 6, 2018
— Riteish Deshmukh (@Riteishd) July 6, 2018
ભાજપના સાંસદ અને મરાઠા રાજાના વંશજ, સમ્ભાજી છત્રપતિએ જણાવ્યું હતું કે, રિતેશે જે કર્યું છે તે નિંદાત્મક છે. આવા સ્થાનો માટે કેટલાક કાયદાઓ છે, જે દરેકને અનુસરવા જોઈએ.
સમ્ભાજી છત્રપતિ રાયગઢ કોર્ટ અથોરિટીના પ્રેસીડેન્ટ પણ છે. ઘણી સામાજિક સંસ્થાઓ પણ રિતેશના આ કામને મૂર્ખ કહી રહ્યા છે.
