મહુડીના ઘંટાકર્ણ મંદિરે આજે હવન
ગૃહમંત્રી પ્રદીપસિંહ બેસશે હવનમાં
કાળી ચૌદસના દર્શન માટે દર્શનાર્થીઓ પહોંચ્યા મહુડી
કોરોનાના કારણે માત્ર 200 પાસધારકોને દર્શનની પરવાનગી
સવારે પ્રક્ષાલ વિધિ થઈ પૂર્ણ
ઘંટાકર્ણ ભગવાનને સોનાનો વરખ ચઢાવાયો
12:39 નાં શરૂ થયો હવન