Ahmedabad News/ અમદાવાદમાં નવા બ્રિજ મુદ્દે ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ

નવા બ્રિજ બનાવવા મુદ્દે જગદીશ વિશ્વકર્માની સ્પષ્ટતા

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 2025 03 24T165804.481 અમદાવાદમાં નવા બ્રિજ મુદ્દે ઇમરાન ખેડાવાલાએ ઉઠાવ્યા સવાલ

Ahmedabad News : અમદાવાદમાં નવા બનતા બ્રિજ મુદ્દે ઈમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે. જેને પગલે નવા બ્રિજ બનાવવા મુદ્દે જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટતા કરી હતી. અમદાવાદના APMCથી સરખેજ સર્કલ વચ્ચે બ્રિજ બનવાનો છે. આ નવો બ્રિજ અંદાજે રૂ. 1,239 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. નવા બ્રિજની ધીમી કામગીરી અંગે ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા છે.

બીજીતરફ ધીમી કામગીરી અંગે જગદીશ વિશ્વકર્માએ જવાબ આપ્યા હતા. 6 હજાર ચોમી દબાણના કારણે કામ વિલંબિત થયું હોવાનું વિશ્વકર્માએ જણાવ્યું હતું. 6 હજાર ચોમીમાં એક જ સમુદાયનું દબાણ હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. દબાણો થતા કામની પ્રગતિ થતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. વિશ્વકર્માના જવાબ સામે ખેડાવાલાએ નારાજગી દર્શાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ