New Delhi News: ભારતીય નૌકાદળે ઈરાનના જહાજને સોમાલિયાના ચાંચિયાઓની જાળમાંથી મુક્ત કર્યું છે. 12 કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશનમાં ભારતીય નૌકાદળે 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યા હતા.
#IndianNavy Responds to Piracy Attack in the #ArabianSea.
Inputs received on a potential piracy incident onboard Iranian Fishing Vessel ‘Al-Kambar’ late evening on #28Mar 24, approx 90 nm South West of Socotra.
Two Indian Naval ships, mission deployed in the #ArabianSea for… pic.twitter.com/PdEZiCAu3t— SpokespersonNavy (@indiannavy) March 29, 2024
ભારતીય નૌકાદળે એડનની ખાડી પાસે ચાંચિયાઓએ ઈરાનના જહાજ પર હુમલો કર્યો હતો. 12 કલાકથી વધુ લાંબી આકરી કાર્યવાહી બાદ ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા માટે બે જહાજોને તૈનાત કર્યા હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે જહાજ સોકોત્રાથી લગભગ 90 NM દક્ષિણ પશ્ચિમમાં હતું. જેમાં 9 સશસ્ત્ર ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું. હાઈજેક કરાયેલું FV અલ કંબર માર્ચે અટકાવવામાં આવી હતી. સોકોત્રા દ્વીપસમૂહ ઉત્તર પશ્ચિમ હિંદમહાસાગરમાં એડનની ખાડી પાસે છે.
Indian Navy rescues 23 Pakistanis from Somali pirates in Arabian Sea operation
Read @ANI Story | https://t.co/jpy3YDeROQ#IndianNavy #ArabianSea #Pakistan #Somalia #Pirates pic.twitter.com/MDinRxCrXV
— ANI Digital (@ani_digital) March 29, 2024
ભારતીય નેવીએ જણાવ્યું કે ગુરૂવારે જહાજની અટકાયત કરવામાં આવી હતી. INS સુમેધાએ શુક્રવારે વહેલી સવારે FV અલ કંબરને અટકાવ્યું હતું. હાદમાં INS ત્રિશુલ પણ તેમાં જોડાયું હતું.
આ પણ વાંચો:મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5 મહાન વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત
આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોને થશે રાહત, બેવડી ઋતુની આગાહી
