આર્મીચીફ બીપીન રાવતે જણાવ્યું કે, એજન્સી જયારે બિલ્ટ અપ એરીયામાં હોય છે ત્યારે ઘણી જ મુશ્કેલીઓ હોય છે, અમે 39 આંતકીઓએ જીવતા પકડાયા છે. આ વખતે અમારું ફોકસ ઉતરી કાશ્મીર હશે. ઓપરેશન બારામુલા, હંદવાડા, બાંદીપૂર, પટ્ટન સહિત ઉતરી કાશ્મીરના વિસ્તારમાં ફોકસ કરીશું.
In the schools in Jammu & Kashmir, what teachers are teaching should not be taught. In schools in J&K, there can be seen 2 maps, one of India another of J&K. Why do we need a separate map for J&K? What does it teach the children?: Army Chief General Bipin Rawat pic.twitter.com/P9lyk7NzaJ
— ANI (@ANI) January 12, 2018
જયારે જનરલ રાવતને પૂછવામાં આવ્યું ડોક્લામમાં પણ લડાઈ થઈ શકે છે? તેઓએ કહ્યું કે,આવી સ્થિતિને લઈને હમેશાં તૈયાર હોઈએ છીએ, અને અમે આ વિસ્તારને સીમિત રાખવા માંગીએ છીએ કેમકે, અહીના વિસ્તારની જમીન અમારા પક્ષમાં છે.
પાકિસ્તાન આંતકીઓને સતત મોકલતું જ રહેતું હોય છે. રાવતે કહ્યું કે, તમે જેટલા મારશો તેઓ ફરી મોકલી દેશે અને તેથી જ અમે નિર્ધારિત કર્યું છે કે પાકિસ્તાનની સેનાની તે પોસ્ટને નિશાન બનાવવામાં આવે. અમારો હેતુ પાકિસ્તાનની પોસ્ટને બરબાદ કરવાનો છે કે જેથી તેઓને પણ દર્દ શું છે તેનો ખ્યાલ આવે.
