Damage/ અમરેલી કોંગ્રેસમાં વધુ ગાબડા, લાઠીના ભટ્ટવદરમાં 15 કાર્યકરો ભાજપમાં જોડાયા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…અમરેલી લાઠીના ભટ્ટવદરમાં 15 લોકો ભાજપમાં જોડાયા, લાઠી તા.પં.ના પ્રમુખ જનક તળાવીયા ભાજપમાં જોડાયા

Breaking News
અબડાસા 4 અમરેલી કોંગ્રેસમાં વધુ ગાબડા, લાઠીના ભટ્ટવદરમાં 15 કાર્યકરો ભાજપમાં જોડાયા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમરેલી લાઠીના ભટ્ટવદરમાં 15 લોકો ભાજપમાં જોડાયા
  • લાઠી તા.પં.ના પ્રમુખ જનક તળાવીયા ભાજપમાં જોડાયા
  • કોંગ્રેસમાંથી જનક તળાવીયા ભાજપમાં જોડાયા
  • તેમના સમર્થનમાં ગામડામાંથી સમર્થકો ભાજપમાં જોડાયા
  • ભટ્ટવદર ગામમાં રાત્રી મિટિંગ યોજી ભાજપમાં આવકાર્યા

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…