Surat/ નારાયણ સાંઇના 14 દિવસના જામીન થયા મંજૂર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… નારાયણ સાંઇના 14 દિવસના જામીન મંજૂર દુષ્કર્મ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇના હાઈકોર્ટે ફર્લો જામીન કર્યા મંજૂર માતાની હૃદયની બિમારીને કારણે મળ્યા જામીન નારાયણ સાંઇને 14 દિવસના પેરોલ મળી હાઈકોર્ટે 5000ના બોન્ડ પર જામીન કર્યા મંજુર મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા […]

Breaking News
a 32 નારાયણ સાંઇના 14 દિવસના જામીન થયા મંજૂર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

નારાયણ સાંઇના 14 દિવસના જામીન મંજૂર
દુષ્કર્મ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ
નારાયણ સાંઇના હાઈકોર્ટે ફર્લો જામીન કર્યા મંજૂર
માતાની હૃદયની બિમારીને કારણે મળ્યા જામીન
નારાયણ સાંઇને 14 દિવસના પેરોલ મળી
હાઈકોર્ટે 5000ના બોન્ડ પર જામીન કર્યા મંજુર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…