નવી દિલ્હી,
કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ સવા ચાર વર્ષ પછી મોદી સરકાર વિરુધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. બુધવારે શરુ થયેલા મોનસૂન સત્રમાં TDP દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સ્પીકરે મંજુરી આપી હતી, ત્યારે શુક્રવારે વર્તમાન ભાજપ સરકારને વોટિંગની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું છે.
જોકે આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદને સંબોધી હતી. સંસદમાં પોતાનું સંબોધન આપતા તેઓએ વર્તમાન મોદી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો હતો.
#WATCH LIVE: Congress President Rahul Gandhi speaking during #NoConfidenceMotion debate in Lok Sabha https://t.co/MEjRPJoJjw
— ANI (@ANI) July 20, 2018
તેઓએ પીએમ મોદી પર નિશાન સાધતા તેઓને “દેશના પ્રધાનમંત્રી ચોકીદાર નહિ પણ ભાગીદાર” ગણાવ્યા હતા.
રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાનું સંબોધન આપતા કહ્યું,
ખેડૂતોનું દેવું માફ થઈ રહ્યું નથી.
પેટ્રોલના ભાવમાં સતત વધારો થયો છે.
PMએ સૈનિકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
PM એ ચીનને કહ્યું ડોકલામનો મુદ્દો નહીં ઉઠાવીએ.
ખેડૂતોને મળ્યો ન્યાય નથી.
I can see him smiling. But there's a touch of nervousness in the gentleman & he is looking away from me. I can understand that. He cannot look into my eyes, I can see that because the Prime Minister has not been truthful: Rahul Gandhi in Lok Sabha. #NoConfidenceMotion pic.twitter.com/lI7NcgMQxH
— ANI (@ANI) July 20, 2018
PM મારી સાથે આંખ મિલાવી વાત નથી કરી શકતા.
PM એ કહ્યું હતું કે હું દેશનો ચોકીદાર છું, પરંતુ દેશની જનતા સમજી ગઈ મોદીજી ચોકીદાર નહીં ભાગીદાર છે.
સંરક્ષણ મંત્રીએ દેશની જનતાને જુઠું કહ્યું છે.
Defence Minister said there is secrecy pact with France on Rafale deal. I personally met President of France and asked him if any such pact existed, he clearly said there is no pact: Rahul Gandhi in Lok Sabha #NoConfidenceMotion pic.twitter.com/i1j5g5Mtoc
— ANI (@ANI) July 20, 2018
PM ના દબાણને કારણે સંરક્ષણ મંત્રી ખોટું બોલ્યાં છે.
રાફેલ ડીલની કિંમત સંરક્ષણ મંત્રીએ જણાવી ન હતી.
મોદી સરકારે વિચાર કર્યા વગર નોટબંધી કરી હતી.
જુઠાણાથી દલિત, ખેડૂતો અને સામાન્ય લોકો ત્રસ્ત થઇ ગયા છે.
GSTના કારણે નાના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે.
જીએસટી કોંગ્રેસ લાવી હતી અને જયારે મોદી સીએમ હતા ત્યારે જીએસટીનો વિરોધ કર્યો હતો.
નોટબંધીથી વેપારીઓને નુકશાન થયું છે.
China 50, 000 yuvaon ko 24 ghante mein rozgar deta hai, aap(Govt) log 24 ghante mein 400 yuvaon ko rozgaar dete ho: Rahul Gandhi in Lok Sabha #NoConfidenceMotion pic.twitter.com/YbGzyvujf1
— ANI (@ANI) July 20, 2018
ચાઈના ૨૪ કલાકમાં ૫૦,૦૦૦ યુવાનોને રોજગારી આપે છે, પરંતુ તમે ૨૪ કલાકમાં માત્ર ૪૦૦ યુવાનોને રોજગારી આપી રહ્યા છો.
Jahan jaate hain wahan rozgaar ki baat karte hain. Kabhi kehte hain pakode banao, kabhi dukaan kholo. Rozgaar small&medium businesses laayenge. PM ne demonetisation kiya, shayad samajh nahi thi ki kisan,majdoor,garib apna dhanha cash me chalate hain: R Gandhi #NoConfidenceMotion
— ANI (@ANI) July 20, 2018
૨૦૧૫-૧૬માં ૪ લાખ યુવાનોને જ નોકરી મળી હતી.
રોજગારી પર કહેવાય છે કે ભજિયાં બનાવો.
સૌના એકાઉન્ટમાં લાખો રૂપિયાની વાત કરી હતી, કેટલા લોકોના એકાઉન્ટમાં રૂપિયા જમા થયા.
