Gujarat/ ભાજપ નેતા મિથુન ચક્રવતીના દાવાથી બંગાળની રાજનીતિમાં ભૂકંપ, મિથુનનો દાવો- ટીએમસીના 38 સભ્યો અમારા સંપર્કમાં, 38માંથી 21 ધારાસભ્યો સીધા મારા સંપર્કમાં- મિથુન ચક્રવર્તી, મિથુને પહેલી વાર ભાજપ ધારાસભ્યોની બેઠક કરી,

Breaking News