કૃષિ આંદોલન/ દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 20મો દિવસ, ગુજરાતમાંથી 300 ખેડૂતો ગયા દિલ્હી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 20મો દિવસ, રાજ્યમાંથી 300 ખેડૂતો ગયા દિલ્હી

Breaking News
farmer protest

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 20મો દિવસ
  • રાજ્યમાંથી 300 ખેડૂતો ગયા દિલ્હી
  • આજે 200 જેટલા ખેડૂતો જશે દિલ્હી
  • પોલીસે 12 ખેડૂતની અટકાયત કર્યાનો આરોપ
  • ખેડૂતોનાં દિલ્હી પ્રવાસ મુદ્દે કિસાન મોરચાનો દાવો
  • રાજ્યનાં ખેડૂતો ઉદેપુર થઇ દિલ્હી રવાના થયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…