Sabarkantha News/ વલસાડમાં પુલનો હિસ્સો ધરાશાયી થતાં ખળભળાટ

વલસાડમાં પુલનો હિસ્સો ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. ધરમપુરમાં સ્વર્ગ વાહિની નદી પર બનેલો પુલ તૂટ્યો છે. તાલુકામાં ભારે વરસાદની અસર દેખાવવા લાગી છે.

Gujarat Others Breaking News
Beginners guide to 77 1 વલસાડમાં પુલનો હિસ્સો ધરાશાયી થતાં ખળભળાટ

Valsad News: વલસાડમાં પુલનો હિસ્સો ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. ધરમપુરમાં સ્વર્ગ વાહિની નદી પર બનેલો પુલ તૂટ્યો છે. તાલુકામાં ભારે વરસાદની અસર દેખાવવા લાગી છે. પુલ તૂટવાના લીધે બેરિયર્સ પણ ધરાશાયી થયા હતા.

તેના લીધે લારીઓની દુકાનોના માલસામાન પણ નીચે પડયો હતો. આ બધામાં રાહત લેવા જેવી વાત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત