બુધવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં પાકિસ્તાની જેટ ઘૂસી ગયા હતા.ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે.બીજી તરફ જમ્મુ-કાશ્મીર તેમજ પંજાબના તમામ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇમરજન્સીના પગલે આવું પગલું ભરવામાં આવ્યું છે. જોકે, કેવા પ્રકારની ઇમરજન્સી છે તે જણાવવામાં આવ્યું નથી. ત્યારે જમ્મુ, શ્રીનગર, લેહ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, દેહરાદૂન અને ધર્મસલા એરપોર્ટથી ઉડતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. બધા એરપોર્ટ એલર્ટ કરવામાં આવ્યા.
Punjab: Passengers stranded as flight operations at Amritsar airport have been suspended. pic.twitter.com/8IwWt8iGBw
— Mantavya News (@Mantavyanews) February 27, 2019
AP Acharya, Amritsar Airport Director: Due to operational reasons the airspace at Amritsar has been closed for now. No commercial flights are coming to Amritsar, there is no base here, so flights are not even taking off from here. pic.twitter.com/KZw0JBrdfv
— Mantavya News (@Mantavyanews) February 27, 2019
તો બીજી તરફ પાકિસ્તાને તેની ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે. લાહોર, મુલ્તાન, ઇસ્લામાબાદ, સિઆલકોટ એરપોર્ટથી ઉડતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
Pakistan immediately stops its domestic and international flight operations from Lahore, Multan, Faisalabad, Sialkot and Islamabad airports. pic.twitter.com/nP3rHJr0Ky
— ANI (@ANI) February 27, 2019
