PM મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. મોદી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ખાતે વિવિધ કાર્યક્રમોનું ઉદ્ધાટન, જાહેરસભા સંબોધશે. રાજકોટ ખાતે મોદીનો રોડ શો યોજશે . બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. નરેન્દ્ર મોદી બે દિવસ એટલે કે લગભગ 32 કલાક ગુજરાતમાં રોકશે. ત્યારે પ્રવાસની વિગતો આ મુજબ છે….
૨૯ જૂન ૨૦૧૭
9:25 – દિલ્હીથી એરફોર્સના વિમાનમાં અમદાવાદ આવવા રવાના થશે.
11:05 – અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા રવાના થશે.
11:20થી 1:05 – સાબરમતી આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
1:15થી 2:55 – અમદાવાદ સર્કિટહાઉસ ખાતે લંચ લેશે.
3:05 – અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા રવાના
4:00 – રાજકોટ એરપોર્ટ પહોંચશે.
4:05 – રેસકોર્સ મેદાનમાં દિવ્યાંગના કાર્યક્રમમાં ભાગ લેશે.
5:40 – આજી ડેમ સાઇટ પર પહોંચશે.
5:40થી 5:50 – ઉદ્ધાટન કાર્યક્રમ.
6:00થી 7:00 – આજી ડેમ ખાતે જાહેર કાર્યક્રમ
7:00થી 8:00 – આજી ડેમથી એરપોર્ટ સુધી રોડ શો
8:55 – અમદાવાદ એરપોર્ટ આવશે
9:20 – રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિરોકાણ
11:05 – અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા રવાના થશે.
11:20થી 1:05 – સાબરમતી આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
1:15થી 2:55 – અમદાવાદ સર્કિટહાઉસ ખાતે લંચ લેશે.
3:05 – અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા રવાના
4:00 – રાજકોટ એરપોર્ટ પહોંચશે.
4:05 – રેસકોર્સ મેદાનમાં દિવ્યાંગના કાર્યક્રમમાં ભાગ લેશે.
5:40 – આજી ડેમ સાઇટ પર પહોંચશે.
5:40થી 5:50 – ઉદ્ધાટન કાર્યક્રમ.
6:00થી 7:00 – આજી ડેમ ખાતે જાહેર કાર્યક્રમ
7:00થી 8:00 – આજી ડેમથી એરપોર્ટ સુધી રોડ શો
8:55 – અમદાવાદ એરપોર્ટ આવશે
9:20 – રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિરોકાણ
30 જૂન ૨૦૧૭
9:40 – ગાંધીનગરથી એરફોર્સના પ્લેનમાં મોડાસા જવા રવાના
10:30 – મોડાસા ઇજનેરી કોલેજમાં કાર્યક્રમ
10:30થી 11:30 – પાણીની યોજનાનું ઉદ્ધાટન
12:25 – રાજભવન ગાંધીનગર પરત ફરશે
12:30થી 2:00 – રાજભવન લંચ
2:10થી 2:25 – ગાંધીનગર ટેક્સટાઇલ ફેરની મુલાકાત
10:30 – મોડાસા ઇજનેરી કોલેજમાં કાર્યક્રમ
10:30થી 11:30 – પાણીની યોજનાનું ઉદ્ધાટન
12:25 – રાજભવન ગાંધીનગર પરત ફરશે
12:30થી 2:00 – રાજભવન લંચ
2:10થી 2:25 – ગાંધીનગર ટેક્સટાઇલ ફેરની મુલાકાત