મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- PM મોદી પહોંચ્યા ભૂજ એરપોર્ટ પર
- એરપોર્ટથી ધોરડો જવા PM મોદી રવાના
- ધોરડોમાં ત્રણ યોજનાનું કરશે ખાતમુર્હૂત
- PM મોદી ધોરડો પહોંચ્યા
- ભુજથી હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા
- ધોરડો ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી
- ત્રણ યોજનાનું કરશે ખાતમુર્હૂત
- કચ્છ ધોરડો ખાતે સીએમ રૂપાણા પહોંચ્યા
- હેલીપેડ ખાતે સ્વાગત કરાયું
- આજે પીએમ મોદી કરશે ત્રણ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…