- મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ કચ્છમાં
- માંડવી કચ્છના ઉમેદવારનો કર્યો પ્રચાર
- મુન્દ્રા તાલુકાના ભૂજપર ગામમાં સભા યોજી
- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહારો
- કોંગ્રેસ અને મેઘા પાટકર નર્મદાનો ખોટો વિરોધ કરે
- PM મોદી કેનાલો બનાવી અને અમે કેનાલોમાં પાણી મોકલ્યું
- કોંગ્રેસના લોકો નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલે છે
- કોંગ્રેસ અપશબ્દો પીએમને નહીં ગુજરાતને આપે છે
- કેજરીવાલ રામ મંદિરનો વિરોધ કરતા હતા
- ચલણી નોટો પર લક્ષ્મી, ગણેશના ફોટો લગાડવાની વાતો
- કેજરીવાલને પલટુ રામ ગણાવ્યા
Gujarat Election/ MPના CM શિવરાજસિંહ ચૈાહાણ કચ્છમાં AAP અને કોંગ્રેસ પર ગર્જયા, PM મોદીએ કચ્છમાં પાણી પહોચાડ્યું
આ વખતનું ઇલેક્શન તમામ પક્ષ માટે ખરાખરીનો ખેલ બની રહ્યો છે. કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે તે ભોગે વધુને વધુ સીટ મેળવી જીત હાંસીલ કરવા માંગે છે.
![MPના CM શિવરાજસિંહ ચૈાહાણ કચ્છમાં AAP અને કોંગ્રેસ પર ગર્જયા, PM મોદીએ કચ્છમાં પાણી પહોચાડ્યું 1 1 201 MPના CM શિવરાજસિંહ ચૈાહાણ કચ્છમાં AAP અને કોંગ્રેસ પર ગર્જયા, PM મોદીએ કચ્છમાં પાણી પહોચાડ્યું](https://mantavyanews.com/wp-content/uploads/2022/11/1-201.jpg)