New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાનના દિવસે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું તેજસ્વી વ્યક્તિત્વ ભાવી પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે.
“દેશના મહાન સપૂત, પ્રસિદ્ધ ચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું. તેમનું ગતિશીલ વ્યક્તિત્વ દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.”
देश के महान सपूत, प्रख्यात विचारक और शिक्षाविद् डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर सादर नमन। मां भारती की सेवा में उन्होंने अपना जीवन समर्पित कर दिया। उनका ओजस्वी व्यक्तित्व देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) June 23, 2024
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોમાસામાં પૂરને પહોંચી વળવા તૈયારીઓની કરશે સમીક્ષા
આ પણ વાંચો: NEET UG Exam: ગ્રેસમાર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ આજે આપશે પરીક્ષા
આ પણ વાંચો: PMના સલાહકાર બની કાશ્મીરાએ 82 લાખની ઠગાઈ કરી, કેવી રીતે છેતરપિંડી કરી? જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો: NTAનાં નવા ડાયરેક્ટર પ્રદીપ સિંહ ખારોલા, NEET-UG પરીક્ષાની તપાસ CBI કરશે