- સુરેન્દ્રનગરઃ CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ
- બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
- સાયલાના નવાગામ નજીક બની ઘટના
- મૃતક પિતા પુત્ર હોવાની માહિતી આવી સામે
ગુજરાતમાં અવાર-નવાર વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એકવાર આવી જ ઘટના સામે આવી છે. સાયલાના નવાગામ નજીક CNG છોટા હાથીમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. હાલ આ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સાયલાના નવાગામ નજીક CNG છોટા હાથીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત ઘટના સ્થળે જ મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોના મોત થયા છે પિતા-પુત્ર હતા.
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીની કાર ટકરાઈ એ જ જગ્યાએ આ વર્ષે 62 લોકોના મોત
આ પણ વાંચો:મહાકાલ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, એક વર્ષમાં મળ્યા આટલા કરોડ
