Curfew/ રાત્રિ કર્ફ્યૂ અંગે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, રાત્રિ કર્ફ્યૂ હાલમાં નહીં હટાવાય

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… રાત્રિ કર્ફ્યૂ અંગે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન રાત્રિ કર્ફ્યૂ હાલમાં નહીં હટાવાયઃ પ્રદીપસિંહ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • રાત્રિ કર્ફ્યૂ અંગે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
  • રાત્રિ કર્ફ્યૂ હાલમાં નહીં હટાવાયઃ પ્રદીપસિંહ
  • કોઇપણ સંજોગોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે
  • રાત્રી કર્ફ્યુ મામલે તમામ અસમંજસોનો અંત
  • ડિસેમ્બર એન્ડીંગને લઇને લોકોમાં હતી ચર્ચા
  • ગૃહમંત્રીએ  કરી સ્પષ્ટતા

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…