New Delhi/ આજે PM મોદી કરશે મનકી બાત, કોરોના વેક્સીન પર આપી શકે છે અપડેટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… થોડીવારમાં PM મોદી કરશે મનકી બાત મનકી બાતનું 71મુ સંસ્કરણ રજૂ કરાશે વેક્સિન-કિસાનબિલ મુદ્દે કરી શકે છે વાતચીત દેશવાસીઓને રેડિયોનાં માધ્યમ દ્વારા સંબોધન મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને […]

Breaking News
a 269 આજે PM મોદી કરશે મનકી બાત, કોરોના વેક્સીન પર આપી શકે છે અપડેટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

થોડીવારમાં PM મોદી કરશે મનકી બાત
મનકી બાતનું 71મુ સંસ્કરણ રજૂ કરાશે
વેક્સિન-કિસાનબિલ મુદ્દે કરી શકે છે વાતચીત
દેશવાસીઓને રેડિયોનાં માધ્યમ દ્વારા સંબોધન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…