લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સંસદ ભવનમાં સફાઈ કર્મચારી આંદોલનના સભ્યો અને મેન્યુઅલ સ્કેવેંજિંગ સાથે સંકળાયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા X પર આ માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આજે સફાઈ કર્મચારી આંદોલનના સભ્યો અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ સાથે સંકળાયેલા લોકો સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના કાર્યાલયમાં મળ્યા હતા.
आज नेता विपक्ष श्री @RahulGandhi से उनके संसद स्थित कार्यालय में सफाई कर्मचारी आंदोलन के सदस्यों और मैला ढोने की प्रथा से जुड़े लोगों ने मुलाकात की।
मोदी सरकार दावा करती है कि मैला ढोने की प्रथा देश में खत्म हो चुकी है, लेकिन जमीनी सच्चाई कुछ और है।
सरकारी आंकड़े बताते हैं… pic.twitter.com/KBQt9BGRK7
— Congress (@INCIndia) August 8, 2024
કોંગ્રેસે તેની પોસ્ટમાં વધુમાં કહ્યું છે કે સરકારી આંકડા દર્શાવે છે કે છેલ્લા 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે 377 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે તેમની સુરક્ષા અને સારા જીવન પર ધ્યાન આપવાની જરૂર છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે સરકાર આ સત્યને સ્વીકારે.
આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે
આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત
આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત
