Morbi News/ મોરબીમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

મોરબીમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારો જેનું કારણ ગેરકાયદેસર ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેમાં વિરોધે હિંસક સ્વરૂપ લીધું

Gujarat Others
મોરબીમાં ડિમોલીશનને લઈને થયો પથ્થરમારો

Morbi News : મોરબીમાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. જેમાં શહેરના મણીમંદિર પાસે આવેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશન બાદ ફાટી નીકળેલા વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપો

બાદમાં ધાર્મિક લાગણી દુભાવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં લોકોના ટોળાં નગર દરવાજા પાસે એકઠા થયા હતા.

તેમણે ડિમોલિશનનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમા 2 ટોળાઓ વચ્ચે જૂથ અથડામણ, થયો પથ્થરમારો

આ પણ વાંચો: યુવકે આત્મહત્યા કરતા ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો, પોલીસ જીવ બચાવવા ભાગી

આ પણ વાંચો:  એકતાનગરમાં અશાંતિ: જૂથ અથડામણમાં પોલીસ વાન પર પથ્થરમારો, 11 સામે ગુનો નોંધી 7 યુવાનોની ધરપકડ