Ahmedabad/ વસ્ત્રાલ ગામમાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 4 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદનાં વસ્ત્રાલમાં પથ્થરમારાની ઘટનાવસ્ત્રાલ ગામમાં બે જૂથ વચ્ચે પથ્થરમારોચાર લોકોને ઘટનામાં પહોંચી ઇજાપોલીસે ઘટનાસ્થળે પહોંચી કરી તપાસ   મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની […]

Breaking News
a 132 વસ્ત્રાલ ગામમાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 4 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદનાં વસ્ત્રાલમાં પથ્થરમારાની ઘટના
વસ્ત્રાલ ગામમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો
ચાર લોકોને ઘટનામાં પહોંચી ઇજા
પોલીસે ઘટનાસ્થળે પહોંચી કરી તપાસ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…