કહેવાય છે ને કે, જે કામ કરે તેનાથી જ ભૂલ થાય છે. ભૂલ કરતા કામ કરવા પાછળનો ઇરાદો અને જુસ્સો મહત્વનો છે, કારણ કે ભૂલ જ આપણને નવું કઇક શીખવી જાય છે. બસ આવું જ થયું બહુજ ચર્ચીત અને વિશ્વભરની નજરની નોક પર રહેલા જમ્મુ-કાશ્મીર માટેના પુન:ગઠન બિલ મામલે પણ.
Not Set/ જમ્મુ-કાશ્મીર પુન:રચના કાયદામાં આવી રહી ગઇ હતી ચૂક, 35 દિવસ પછી સુધારી
કહેવાય છે ને કે, જે કામ કરે તેનાથી જ ભૂલ થાય છે. ભૂલ કરતા કામ કરવા પાછળનો ઇરાદો અને જુસ્સો મહત્વનો છે, કારણ કે ભૂલ જ આપણને નવું કઇક શીખવી જાય છે. બસ આવું જ થયું બહુજ ચર્ચીત અને વિશ્વભરની નજરની નોક પર રહેલા જમ્મુ-કાશ્મીર માટેના પુન:ગઠન બિલ મામલે પણ. જમ્મુ-કાશ્મીર માટેના પુન:ગઠન બિલની ભાષામાં […]
![જમ્મુ-કાશ્મીર પુન:રચના કાયદામાં આવી રહી ગઇ હતી ચૂક, 35 દિવસ પછી સુધારી 1 Amit Shah in parlament જમ્મુ-કાશ્મીર પુન:રચના કાયદામાં આવી રહી ગઇ હતી ચૂક, 35 દિવસ પછી સુધારી](https://mantavyanews.com/wp-content/uploads/2019/06/Amit-Shah-in-parlament.jpg)