Not Set/ દેશમાં ધીમે ધીમે હળવો પડયો સેકન્ડ વેવ, ફરી એક વખત રિકવરી અને નવા કેસ વચ્ચે મોટું અંતર

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે ફરી એક વખત રિકવરી તેમજ નવા કેસ વચ્ચે ફરી મોટું અંતર જોવા મળ્યું છે.24 કલાકમાં 2.10 લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે24 કલાકમાં

Top Stories India

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે ફરી એક વખત રિકવરી તેમજ નવા કેસ વચ્ચે ફરી મોટું અંતર જોવા મળ્યું છે.24 કલાકમાં 2.10 લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે24 કલાકમાં દેશમાં રિકવરી 2.85 લાખ નોંધવામાં આવી છે.ઉપરાંત24 કલાકમાં દેશમાં 3,800થી વધુ મોત સામે આવતા સરકારની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

India Coronavirus Case Updates: Record 2.34 Lakh Fresh Covid Cases In India, 1,341 Deaths In 24 Hours

કોરોના રોગચાળાની બીજી લહેર દેશમાં કહેર ફેલાવવાનું ચાલુ  છે. યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના મોટાભાગના રાજ્યોમાં મોટાભાગના પ્રતિબંધો લાગુ છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. એક દિવસ પહેલા જ નવા દર્દીઓની સંખ્યા બે લાખથી ઓછી થઈ ગઈ હતી અને મૃત્યુની સંખ્યા પણ નોંધાઇ હતી.

Coronavirus Highlights: India carried out 13 crore corona tests so far, says govt - The Financial Express

દેશના વિવિધ રાજ્યોમાં  કોરોનાના નવા કેસના આંકડા પર નજર કરીએ તો દક્ષિણના 4 રાજ્યોમાં 1 લાખથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે, જેમાંતામિલનાડુમાં 33 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે.પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 4,124 નવા કેસ નોંધાયા છે અને 186 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 6,397 દર્દીઓ પણ સ્વસ્થ હતા

આયુષ પ્રધાન  રિપોઝિટરી પોર્ટલ અને આયુષ સંજીવની એપનું ઉદ્ઘાટન કરશે

Kiren Rijiju, BJP's face in Northeast | What you need to know - FYI News

આયુષ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) કિરેન રિજિજુ ગુરુવારે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આયુષ ક્લિનિકલ કેસ રિપોઝિટરી (એસીસીઆર) પોર્ટલ અને આયુષ સંજીવની એપની ત્રીજી આવૃત્તિ શરૂ કરશે.