મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ગુજરાતનાં રોડ પર ફરી મોતનું તાંડવ
- ફરી ગુજરાતનાં રોડ બન્યા રક્ત રંજીત
- હળવદના ધનાળાના પાટિયા પાસે અકસ્માત
- એમ્બ્લ્યુલન્સ પલટી જતાં સર્જાયો અકસ્માત
- એક જ પરિવારના 3 ના મોત, બે ઇજાગ્રસ્ત
- અમદાવાદથી માંડવીના લયજા ગામે જઇ રહી હતી
- ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…