#lock_down/ અમરેલીના બગસરામાં આજથી બે દિવસ બંધ, વેપારીઓ દ્વારા અપાયું એલાન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમરેલીના બગસરામાં આજથી બે દિવસ બંધ, વેપારીઓ દ્વારા બે દિવસ બંધનું અપાયું એલાન

Breaking News
guide lines 4 અમરેલીના બગસરામાં આજથી બે દિવસ બંધ, વેપારીઓ દ્વારા અપાયું એલાન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમરેલીના બગસરામાં આજથી બે દિવસ બંધ
  • વેપારીઓ દ્વારા બે દિવસ બંધનું અપાયું એલાન
  • આજે અને આવતીકાલે બગસરા રહેશે બંધ
  • કોરોનામાં તંત્ર દ્વારા દંડની કાર્યવાહી સામે રોષ
  • વેપારીઓ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…