Gandhinagar/ ગાંધીનગરમાં આપઘાતનો પ્રયાસ કરનારી IASની પત્નીનું સારવાર દરમિયાન મોત

ભાનમાં આવ્યા બાદ તેમનું નિવેદન લેવામાં આવશે

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરમાં એક સીનીયર IAS અધિકારીની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.  આ આઈએએસ અધિકારીની પત્ની સિવિલ હોસ્પિટલમાં  ICU માં સારવાર લઈ રહી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. તે સમયે  આઈએએસ ઓફિસરની પત્ની હાલમાં બોલી શકે તેવી હાલતમાં ન હોવાથી તેનું નિવેદન લઈ શકાયું ન હતું. જેને કારણે તેમણે આ પગલું શા માટે ભર્યું હતું તે બહાર આવ્યું ન હતું.

આ આઈએએસ અધિકારી રણજીત કુમાર સચિવાલયમાં ફરજ બજાવે છે.  રણજીત કુમારને તેમની પત્ની સુર્યાબેનને સાથે અણબનાવ હતો. જેને કારણે તેમણે દવા પીને આપઘાત કર્યો હોવાનું  કહેવાય છે. જોકે તપાસ બાદ જ ચોક્કકસ કારણ બહાર આવશે, એમ સુત્રોએ જણાવ્યું હતું.. .બીજીતરફ આ અધિકારીની પત્નીના આપઘાતને પગલે સચિવાલય સંકુલમાં શંકા કુશંકાઓ ફેલાઈ ગઈ છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર… 58 કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં વધારો

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, NDRF તૈનાત, 41 રસ્તાઓ બંધ થયા