Gujarat/ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડનો મામલો, હાઈકોર્ટે રાજ્ય સરકારની અરજીને કરી મંજૂર, તપાસ પંચના મનાઈ હુકમને રદ્ કરવા કરી હતી અરજી, જસ્ટિસ ડી.કે.મહેતાના તપાસને સરકાર જોઈ શકશે, અહેવાલ સરકાર સુધી કરવાનો રહેશે સુપરત March 30, 2021parth amin Breaking News