Not Set/ અમદાવાદ – વૃધ્ધાની હત્યા

નવરંગપુરામા એચ. એલ કૉલેજ પાછળની બેન્ક ઓફ ઈન્ડિયા સોસાયટીમા પાંચ દિવસ પહેલા રાત્રિના ૭૨વર્ષના વીમળાબહેન શાહની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હતી .જેને લઇ પોલીસ દ્રારા તપાસામાં બહાર આવ્યુ હતુ કે વૃધા પરિચિત હોય તૌ જ મકાનનો દરવાજો ખોલતા હતાં જેથિ આ હત્યા કેસમા પરિવારની કોઈ જ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની દિશામા પોલીસે તપાસ હાથ […]

Uncategorized

નવરંગપુરામા એચ. એલ કૉલેજ પાછળની બેન્ક ઓફ ઈન્ડિયા સોસાયટીમા પાંચ દિવસ પહેલા રાત્રિના ૭૨વર્ષના વીમળાબહેન શાહની હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હતી .જેને લઇ પોલીસ દ્રારા તપાસામાં બહાર આવ્યુ હતુ કે વૃધા પરિચિત હોય તૌ જ મકાનનો દરવાજો ખોલતા હતાં જેથિ આ હત્યા કેસમા પરિવારની કોઈ જ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની દિશામા પોલીસે તપાસ હાથ ધરી છે.