National/ અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આજથી 3 દિવસના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી ગુર્જરો-બકરવાલોને કરશે સંબોધન યુવા રાજપૂત સભાના પ્રતિનિધિમંડળને કરશે સંબોધન 4 અને 5 ઓકટોબરે વિવિધ કાર્યક્રમમાં હાજરી માતા વૈષ્ણોદેવી તીર્થમાં કરશે પૂજા અર્ચના કેટલાંક વિકાસલક્ષી પ્રોજેકટનો કરશે શિલાન્યાસ રાજૌરી-શ્રીનગર-બારામૂલામાં જાહેરસભા સંબોધશે

Breaking News