Gujarat/ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતમાં , જન આશિર્વાદ યાત્રાનો આજે ત્રીજો અને અંતિમ દિવસ, અંતિમ દિવસે માંડવિયા 195 કિ.મીનો કરશે પ્રવાસ , આજે બોટાદ અને ભાવનગર જિલ્લાનો કરશે પ્રવાસ, પાલિતાણામાં સવારે વેક્સિનેશન સેન્ટરની લેશે મુલાકાત, સોનગઢ, સણોસરા, રંધોળા, ગઢડાની લેશે મુલાકાત , બોટાદથી વલ્લભીપુર થઈ ભાવનગર પહોંચશે , આજે 21 ઓગસ્ટે જન આશિર્વાદ યાત્રાનું સમાપન , માંડવિયા ભાવનગરથી દિલ્હી જવા થશે રવાના

Breaking News