Gujarat/ ગીર સોમનાથમાં તાઉતે વાવાઝોડાએ સર્જી તારાજી , સમુદ્ર કાંઠાના વિસ્તારમાં ફિશીંગ બોટો ફંગોળાઈ , વેરાવળ બંદર પર લાંગરેલી ફિશિંગ બોટો રાત્રે ફંગોળાઈ, અનેક બોટો બંદરમાંથી ફરી દરિયામાં પહોંચી ગઈ, ત્રણેક બોટ સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી, તાઉતે વાવાઝોડાથી માછીમાર સમુદાયને ભારે નુકસાન

Breaking News