ચોટીલા/ ચોટીલા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર નવરાત્રી દરમિયાન આરતી-દર્શનના સમયમાં ફેરફાર નવરાત્રી દરમ્યાન સવારે 4.30 કલાકે ખુલશે મંદિર સવારની આરતીનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે તેમજ સંધ્યા આરતીનો સમય સૂર્યાસ્તનો રહેશે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરાયો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)