Gujarat/ જામનગર : કૃષિમંત્રીના ગામમાં ખાતરની અછત, રાઘવજી પટેલના ગામમાં રાસાયણિક ખાતરની અછત, ધ્રોલ તાલુકાના ખેડૂતો ખાતર માટે મારે છે વલખા, વહેલી સવારે સરદાર ડેપો ખાતે ખેડૂતોની કતારો, ખેડૂતોનો મળે છે માત્ર ૪થી ૫ બોરી ખાતર, ખેડૂતો સરદાર ડેપો ખાતે ખાય છે રોજ ધક્કા

Breaking News