Gujarat/ જામનગર હાપા APMCના ડાયરેક્ટરનું અવસાન, ભગવાનજીભાઈ ધમસાણીયાનું કોરોનાથી મોત, કોરોનાની સારવાર દરમિયાન નિપજ્યું મૃત્યુ, ડાયરેકટરના અવસાનથી યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ, સોમવારના રોજ માર્કેટ યાર્ડ ખાતે યોજાશે શોકસભા April 3, 2021April 3, 2021parth amin Breaking News