આત્મહત્યા/ દિયોદરમાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાનો આપઘાત મીઠા ગામના પરણિત યુવક યુવતીએ કર્યો આપઘાત તરવૈયાની મદદથી બને મૃતદેહને બહાર કઢાયા દિયોદર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી નોખા નર્મદા કેનાલ માંથી યુવક યુવતીની મળી લાશ

Breaking News