Breaking News/
ધોરાજીમાં વડાપ્રધાન મોદીનાં કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર નર્મદાને મુદ્દે વડાપ્રધાનનાં વિરોધીઓ પર પ્રહાર પાણી ના પહોંચે તે માટે કેસ કર્યા ગુજરાત વિરોધીઓને સાથ આપનારા કયાં મોઢે મત માંગે છે મેધા પાટકર-રાહુલ ગાંધી પર કર્યા શાબ્દિક પ્રહાર પાણી ના પહોંચે તે માટે આંદોલન કર્યા PM મોદીનાં નિશાને મેધા પાટકર અને રાહુલ ગાંધી