Gujarat/ નવસારી જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો, જિ.આરોગ્ય વિભાગે મૃતકોની માહિત છુપાવી, સ્મશાન ગૃહમાંથી આવ્યા ચોંકાવનારા આંકડા, બે દિવસમાં 9 દર્દીઓના થયા હતા મોત, જિ.આરોગ્ય વિભાગે મોતના આંકડા જાહેર ન કર્યા, જિ.કલેક્ટર અને આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ

Breaking News