Breaking News/ બૃહદ ગીરનો ભાગ બની રહ્યો છે ભાવનગર જિલ્લો, જિલ્લામાં વસવાટ કરે છે 60થી વધુ સિંહો, ચાર તાલુકાઓમાં સિંહોના વસવાટ માટે મનાય છે શ્રેષ્ઠ, મહુવા, જેસર, પાલીતાણા અને સિહોરમાં વસવાટ કરે છે સિંહો, 56 જેટલા સિંહો વસે છે જમીન વિસ્તારોમાં, 17 જેટલા સિંહો વસે છે દરિયાઈ વિસ્તારોમાં, દર મહિને સિંહોના અવલોકનની કામગીરી કરાય છે : DFO  

Breaking News
Breaking News