પીએમ મોદીએ કહ્યું કે, તેઓ તેમની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કોરોના વાયરસ અંગે તેમણે કહ્યું કે, ભારતે સૌથી પહેલા માસ્ક પહેરવાની સલાહ આપી. આપણી પાસે વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુ દર છે, જ્યારે અન્ય સ્થળોએ કોરોનાથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. સૌ પ્રથમ, અમે જાગૃતિ ફેલાવી. થોડા મહિનામાં અમે અનેક પડકારોનો સામનો કર્યો.
For challenges in India, you have a govt that believes in delivering results, for which ease of living is as important as ease of doing business. You are looking at a young country with 65% population less than 35 years old: PM Modi at US-India Strategic Partnership Forum https://t.co/aFWMPBkCxn
— ANI (@ANI) September 3, 2020
પીએમ મોદીએ કહ્યું કે, કોવિડ-19 રોગચાળાને લીધે ઘણી ચીજો પ્રભાવિત થઈ શકે છે, પરંતુ 130 કરોડ ભારતીઓની આકાંક્ષાઓને અસર થઈ નથી. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે રેકોર્ડ સમયમાં તેની કોવિડ-19 સંબંધિત સુવિધાઓ વિસ્તૃત કરી, વર્તમાન પરિસ્થિતિમાં નવી વિચારની જરૂર છે જે માનવકેન્દ્રિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.