Gujarat/ ભાવનગરમાં તાઉતે વાવાઝોડાના કારણે ભારે નુક્શાન, જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી, જિલ્લામાં 5 લોકોના મોત, 9 પશુઓના મોત , સમગ્ર જિલ્લામાં વીજપુરવઠો ખોરવાયો હતો, 54 ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો, તારાજીને પગલે બંધ થયેલા 103 માર્ગો પુનઃ શરૂ, જિલ્લામાં 8638 ઝૂંપડા અને કાચા મકાનોને નુકશાન, 725 પાકા મકાનોને નુક્શાન , જિલ્લામાં બગાયતી પાકને થયું મોટુ નુકસાન, જિલ્લામાં 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી, જિલ્લામાં 1800 જેટલા વીજપોલને નુકસાની

Breaking News