Breaking News/ મંત્રી કુંવરજી હળપતિના માતુશ્રીનું દુઃખદ અવસાન, 86 વર્ષની ઉંમરે સુકીબેન હળપતિનું દુઃખદ અવસાન, બપોરે 12 કલાકે કાઢવામાં આવશે અંતિમયાત્રા, ઝરીમોરા ગામેથી કાઢવામાં આવશે અંતિમયાત્રા, માંડવીની સ્મશાન ભૂમિમાં કરાશે અંતિમ સંસ્કાર August 3, 2023khusbu pandya Breaking News