વિદેશી વાંચ્છુકોના મોત/ મહેસાણાઃ વિજાપુરના માણેકપુરાનો મામલો વિદેશ વાંચ્છુક પરીવારના મોત મામલે ફરીયાદ કેનેડા-અમેરિકા બોર્ડર પર 4 સભ્યોના મોત થયા હતા કબૂતરબાજ 4 એજન્ટો સામે ફરીયાદ વિજાપુરના વસાઈ પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ કાવતરું રચી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ કબૂતર બાજ એજન્ટોએ રૂ. 60 લાખ લીધા હતા

Breaking News